એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Saturday 3 October 2015

ધો ૬ થી ૮ માટે વિદ્યાસહાયકોની ભરતી માટે ૨૦૦૦ જગ્યાઓ મંજુર

ધો ૬ થી ૮ માટે વિદ્યાસહાયકોની ભરતી માટે ૨૦૦૦ જગ્યાઓ મંજુર થયેલ છે જેની ભરતી ટૂંક સમયમાં આવનાર છે જેના માટે ખાલી જગ્યાઓની માહિતી દરેક જિલ્લાના DPEOશ્રી પાસેથી મંગાવવા આવી છે

સૌજન્ય: ભદ્રસિંહજી રાઠોડ
પ્રમુખશ્રી સુચિત HTAT યુનિયન
ગુજરાત

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...