એજ્યુકેશન નોલેજ બ્લોગમાં હર્ષિલ દરજી તમારૂ હાર્દિક સ્વાગત કરે છે.બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર..મો.નં-૯૪૨૯૩૨૫૮૨૧

Monday 31 August 2015

આદર્શ નિવાસી સરકારી શાળાઓ માટે ધો ૧૧ અને ૧ર વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકો ની કાયમી ભરતી

》આદર્શ નિવાસી સરકારી શાળાઓ માટે ધો ૧૧ અને ૧ર વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકો ની કાયમી ભરતી કરવાની છે
કુલ જગ્યાઓ = 45
1.ગણિત માટે = 04
2.અંગ્રેજી માટે = 09
3.ભૌતિક વિજ્ઞાન માટે = 08
4.રસાયણ વિજ્ઞાન માટે = 06
5.જીવ વિજ્ઞાન માટે = 18

》વધુ માહિતી માટે:- click here

》ઑનલાઇન અરજી માટે:- Apply Online

No comments:

Post a Comment

આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online

સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો. મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ...